સરહદી લખપત પર લશ્કરી ઇયળનું આક્રમણ, ઊભા પાકનો સોથ વળી ગયો
  • 4 years ago
દયાપરઃ છેલ્લાં થોડા વર્ષોમાં અપૂરતા વરસાદનો સામનો કર્યા બાદ આ વર્ષે ચોમાસુ સારું જતાં ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વાવેતર પણ મોટાપાયે થયું હતું આ વાવેતરને કોઇની નજર લાગી હોય તેમ પહેલાં પાકભક્ષી તીડના આક્રમણ, કમોસમી વરસાદ બાદ હવે લશ્કરી ઇયળોના ત્રાસથી એરંડાના ઊભા પાકનો સોથ વળતાં જોઇ રહેલો કૃષિકાર હતપ્રભ બન્યો છે
Recommended