શિક્ષક દિન પર PM મોદીએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરી શુભકામનાઓ પાઠવી
  • 5 years ago
5 સપ્ટેમ્બર એટલે પૂર્વ રાષ્ટ્રપતિ ડોસર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ સમગ્ર દેશમાં 5 સપ્ટેમ્બરે ‘શિક્ષક દિન’ ઉજવાય છે PM મોદીએ ટ્વીટર પર વીડિયો પોસ્ટ કરી શિક્ષક દિનની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી

હતી મોદીએ વીડિયોમાં જણાવ્યું કે, ‘રાધાકૃષ્ણન કહેતાં કે, સારો શિક્ષક એ જ છે જેની અંદરનો વિદ્યાર્થી કદી મરતો નથી શિક્ષક કદી રિટાયર્ડ થઈ જ ન શકે, શિક્ષક જ્ઞાનની સાથે - સાથે જીવન જીવવાની કળા શીખવે, સ્વપ્ન જોતાં શીખવે છે’
Recommended