અમદાવાદના શાહપુરમાં આગ લાગી, બાળક સહિત ત્રણ લોકોના મોત
  • last year
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આજે વહેલી સવારે 4.30 વાગ્યે વિકરાળ આગી લાગી હતી. આ આગમાં ત્રણ લોકોના મોત થયા છે. બાળક અને પતિ-પત્નીનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
Recommended