અમરેલીના ખાંભા નજીક મિતીયાળા અભયારણ્યમાં ફરી આગ લાગી
  • 2 years ago
અમરેલીના ખાંભા નજીક મિતીયાળા અભયારણ્યમાં ફરી આગ લાગી. ખાંભા અને બગોયા રેવન્યુમાંથી આગ મિતીયાળામાં પ્રસરી. આગ પર કાબૂ મેળવવા વન વિભાગનો સ્ટાફ કામે લાગ્યો. 5 દિવસ અગાઉ લાપાળા રેવન્યુમાં લાગી હતી આગ. મિતીયાળા અભયારણ્યમાં સિંહ અને દીપડાની વસ્તી મોટા પ્રમાણમાં. અભ્યારણમાં આગ લાગવાથી વન્યજીવ પર સંકટ ઉભું થયું
Recommended