અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ

  • 2 years ago
હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. તેમ છતાંય હવામાન વિભાગ દ્વારા અગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેવાની આગાહી કરવામાં આવી છે. તેવામાં અમરેલી જીલ્લાના સાવરકુંડલા પંથકના ગામોમાં મેઘરાજા વરસ્યા હતા.

Recommended