સુરતમાં હીરાની મંદીથી કંટાળી વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે
  • 5 years ago
સુરતમાં હીરાની મંદીથી કંટાળી વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે
મોટા વરાછા-ઉતરાણ તરફ આવેલી મંગલમ રેસિડેન્સીમાં રહેતા રત્નકલાકાર નયન દલખાણિયાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે ફ્લેટના હપ્તા ન ભરી શકતાં બેંક દ્વારા ફ્લેટ બહાર નોટિસ લગાવવામાં આવી હતી જેનું માઠું લાગી જતાં આત્મહત્યા કરી લીધી છે
Recommended