સુરતમાં 24 કલાકમાં જ બે રત્નકલાકારે આપઘાત કરી લીધો છે

  • 5 years ago
રવિવારે સરથાણાની શ્યામધામ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય રાજુ ખેનીએ આર્થિક ભીંસને કારણે ઝેરી દવા પીધી હતી તો સોમવારે ડભોલીમાં રહેતાં 46 વર્ષીય મહેશભાઈ છેટાએ સરણ માંજવાની જગ્યાએ જ દોરી બાંધીને આત્મહત્યા કરી છે બે-બે આપઘાતથી હીરા ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે

Recommended