શાંતિપૂર્ણ રેલી કાઢનાર પર પોલીસનો લાઠીચાર્જ; 2નો મોત, 80થી વધુ ઘાયલ

  • 5 years ago
મુઝફ્ફરાબાદઃપાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં મંગળવારે શાંતિપૂર્ણ રેલી કાઢી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો તેમાં 2 નાગરિકોના મોત થયા હતા જ્યારે 80થી વધુને ઈજા થઈ હતી પીઓકેમાં આ રેલીનું આયોજન સ્વતંત્ર રાજકીય પાર્ટીઓના સંગઠન ઓલ ઈન્ડીપેન્ડન્ટ પાર્ટીઝ એલાયન્સ(AIPA)એ કર્યું હતું તેનો હેતુ પીઓકેના લોકોની આઝાદીની માંગ કરવાનો હતો

Recommended