પ્રાંતિજના રસુલપુરના લોકોએ રેલી કાઢી N H 8 પર અંડરબ્રિજની માગ કરી

  • 4 years ago
હિંમતનગર: સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામે ગામ લોકોએ રેલી કાઢી અંડરબ્રિજ બનાવવા માગ કરી હતી હાલ અમદાવાદથી રાજસ્થાન જતા નેશનલ હાઈવે 8 પર સિક્સ લેન કામગીરી ચાલી રહી છે ત્યારે લોકો દ્વારા કેટલાય સમયથી અંડરબ્રિજની માગ કરાઈ રહી છે જે ન સંતોષાતા લોકોએ રેલી યોજ્યા બાદ અંડરબ્રિજ બનાવવા માટે ધરણા કર્યા હતા

Recommended