મુંબઈમાં બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, 3 લોકોને હેમખેમ બચાવાયા
  • 5 years ago
મુંબઈના અંધેરીના વીરા દેસાઈ રોડ પર પેનુશુલા બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી છે જ્યાં ફાયરબ્રિગેડની 4 ગાડીઓએ પહોંચીને 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને આગને બુઝાવવાની કોશિશમાં લાગેલી છે બિલ્ડિંગમાં હજુ પણ કેટલાંક લોકો ફસાયાની આશંકા છે જેનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે
Recommended