ગોત્રીમાં ઘરના મંદિરમાં પ્રગટાવેલા દીવાથી લાગી વિકરાળ આગ, વધુ પડતું ઘી નાખવાથી આગ ભભૂકી
  • 4 years ago
વડોદરા:ગોત્રી વિસ્તારમાં આવેલા રત્નદીપ ડૂપ્લેક્સના એક મકાનમાં મંદિરમાં પ્રગટાવેલા દીવાના કારણે આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો મકાનના બીજા માળે આગ વિકરાળ બની હતી આગ લાગતા ધૂમાડાના ગોટ-ગોટા નીકળ્યા હતા જોકે મકાનના તમામ સભ્યોને સમયસર બહાર આવી જતા જાનહાનિ ટળી હતી ઘટનાને પગલે લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા
Recommended