આ 7 વસ્તુઓ ઘરમાં લાવશો તો લક્ષ્મીની કૃપા જરૂર થશે
  • 5 years ago
જો તમે પૈસાની તંગીથી પરેશાન રહો છો તો તેનુ કારણ ક્યાક ને ક્યાક તમારા ઘરનુ વાસ્તુ દોષ પણ હશે. કારણ કે જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે ત્યા પરેશાની કાયમ રહે છે. તમે વધુ કમાવો કે ઓછુ. જ્યારે કે વાસ્તુ દોષ ઓછો હોય તો ઓછી કમાણીમાં પણ ઘરમાં બરકત રહે છે અને તમે ઉન્નતિ તરફ વધ્યા રહો છો. તેથી ઘરને વાસ્તુદોષથી મુક્ત રાખવા માટે તમારે તમારા ઘરમાં આ વસ્તુઓ લઈ આવો થોડાક જ દિવસમાં તમને લાભ થતો જોવા મળશે. #vastugujarati #laxmikrupa #laxmikripa #Gujarativideo
Recommended