સૂર્ય ગ્રહણ - આ વાતોનુ રાખો ધ્યાન નહી તો થશે નુકશાન
  • 5 years ago
ગ્રહણ એક ખગોળીય ઘટના છે. સૂર્યનો પ્રકાશ જ્યારે ચંદ્રમાંને કારણે પૃથ્વી સુધી નથી પહોંચી શકતો તો તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ દરમિયાન કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. ગ્રહણની અસર રાશિઓ અને વાતાવરણ પર તો પડે છે જ સાથે જ આરોગ્ય પર પણ તેનો પ્રભાવ પડે છે. તેથી આવો જાણીએ સૂર્ય ગ્રહણ પર કંઈ 5 વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. #SuryaGrahan #AstroGujarati #Health
Recommended