ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમના આઠ દરવાજા ખોલાયા
  • 5 years ago
કેવડિયાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 13165 મીટર ઉપર પહોંચી છે જેને પગલે નર્મદા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમના ઉપરવાસમાંથી 1,89,244 ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમમાથી 123 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે જેથી નર્મદા કાંઠાના 23 ગામને એલર્ટ કરાયા છે
Recommended