અંબાજી ખાતે મા અંબાના મંદિરથી જ્યોત સાથે શોભાયાત્રાનો પ્રારંભ

  • last year
આજે જગતજનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના મંદિરે આજે વહેલી સવારે 6 વાગે મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. આરતી બાદ જ્યોત સાથે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિક્રમા કરશે.

Recommended