વરસતા વરસાદ વચ્ચે પાવાગઢમાં માઈભક્તોનું ઘોડાપૂર

  • 2 years ago
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારની રજાને લઈ બે લાખ ઉપરાંત માઇભક્તો ઉમટી પડયા હતા. સતત ધીમી ધારના વરસાદની સાથે-સાથે પાવાગઢ ડુંગર ઉપર વાદળોની ફોજની પરવા કર્યા વિના માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી

Recommended