અમદાવાદમાં પરશુરામના બેનર ફાડી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ

  • 2 years ago
એક તરફ ઈદ અને પરશુરામ જયંતિને લઈને અમદાવાદ શહેરની પોલીસ એલર્ટ પર છે, ત્યાં ગઈકાલે કેટલાક શખ્સો દ્વારા જીવરાજ પાર્કના પરશુરામ ચોક ઉપર યોજાનારા કાર્યક્રમ પહેલા તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે 4 લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Recommended