ગંધારા સુગરમાંથી શેરડીના નાણાં ન મળતા ખેડૂતે કરજણ મામલતદાર કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
  • 4 years ago
વડોદરાઃગંધારાસુગરના શેરડીના રૂપિયા બાબતે કંબોલા ગામના ખેડૂત આશિષભાઈ ભટ્ટે કરજણ મામલતદાર કચેરી ખાતે આજે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જોકે અગાઉથી જ પોલીસ કાફલો ખડકી દેવમાં આવ્યો હતો જેથી ખેડૂત આશિષ ભટ્ટ કારમાંથી ઉતારી આત્મવિલોપનનો પ્રયાસ કરતા જ પોલીસે તેમને પકડી લીધા હતા આ સમયે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું
Recommended