BRTS કોરિડોરમાં બાઉન્સરો તૈનાત, નિયમો તોડતા વાહનચાલકો પર ચાંપતી નજર રાખશે

  • 4 years ago
અમદાવાદઃશહેરમાં ગત ગુરૂવારે પાંજરાપોળ પાસે BRTSની બસે એક બાઇકને અડફેટે લેતા બે સગા ભાઇઓનાં મોત થયા હતાં જેને કારણે સમગ્ર શહેરમાં બીઆરટીએસ બસ અને કોરિડોર સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી આ અકસ્માતની ગંભીરતાથી નોંધ લઈને રાજ્ય સરકારે બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિક પોલીસ સાથે બાઉન્સરો પણ તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે આ બાઉન્સરો ટ્રાફિક નિયમનમાં મદદ કરશે અને બીઆરટીએસ કોરિડોરમાં બસ સિવાય બીજા વાહનચાલકો ન ઘુસે તેના પર ચાંપતી નજર રાખશે

Recommended