નવાઝ શરીફ એર એમ્બ્યુલન્સ મારફતે ઈલાજ માટે લંડન રવાના
  • 4 years ago
પાકિસ્તાનના ભૂતપુર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ મંગળવારે સારવાર માટે એર એમ્બ્યુલન્સ મારફતે લંડન રવાના થયા છે લાહોર હાઈકોર્ટે અનેક બિમારીનો સામનો કરી રહેલા શરીફને ચાર સપ્તાહ માટે વિદેશ જવા મંજૂરી આપી હતી તેમજ ઈમરાન ખાન સરકારના ક્ષતિપૂર્તિ બોન્ડ પર સહી કરવાની શરતને નકારી હતી 69 વર્ષના શરીફ સાથે તેમના નાના ભાઈ શહબાજ શરીફ અને તેમના ડોક્ટર અદનાન ખાન પણ લંડન ગયા છે તેમના માટે અત્યાધુનિક એર એમ્બ્યુલન્સ દોહાથી મંગાવવામાં આવી હતી, જેમા તેઓ લંડન જવા રવાના થયા છે
Recommended