આર્મી બેન્ડની ધૂન વચ્ચે બદ્રીનાથ ધામના કપાટ 6 મહિના માટે બંધ,ભક્તોએ દર્શનનો લાભ લીધો
  • 4 years ago
દહેરાદૂન:બદ્રીનાથ ધામના કપાટ રવિવારે સાંજે 513 વાગે બંધ કરાયા હતા આ સાથે જ ચારધામ યાત્રાનું પણ સમાપન થયું છે રવિવારે વહેલી સવારે 4 વાગે અભિષેક પૂજા કરાઈ હતી બપોરે 130 વાગે સાંજની પૂજા કરાઈ હતી બપોરે 3 વાગ્યાથી કપાટ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી આર્મી બેન્ડની ધૂન સાથે સંપૂર્ણ વિધીવિધાન સાથે 6 મહિના માટે બંધ કરવામાં આવ્યા હતા આ સમયે અનેક ભક્તોને દર્શન માટે લાઈનો લગાવી હતી
Recommended