આ 3 રાશિના જાતકો માટે અશુભ ફળદાયી રહેશે, દરેકને આ મંત્રનો જાપ કરવાથી થશે લાભ
  • 4 years ago
સૂર્ય ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને ‘મકરસંક્રાંતિ’ કહે છે14-1-2020એ રાત્રે 2 વાગ્યેને 8 મિનિટે સૂર્ય મકર રાશિમાં આવશે જેનો પ્રભાવ બારે રાશિઓના જાતકોમાં અલગ અલગ પડશે આ મહિને પ્રજાને નાણાકીય પ્રશ્નો પરેશાન કરી શકે છે સાથે જ ધાન્ય, લાલ અને સફેદ વસ્તુના ભાવમાં તેજી જોવા મળશે ત્યારે આપણે શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે આ મકરસંક્રાતિ પછી 12 રાશિઓ પર કેવી અસર થશે?
Recommended