અજિત પવારે કહ્યું- કોંગ્રેસ સાથે ચૂંટણી લડી, સરકાર બનાવવાનો નિર્ણય હવે એકલા ન લઈ શકીયે
  • 4 years ago
મુંબઈ: એનસીપી નેતા અજિત પવારે મંગળવારે કહ્યું અમે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી છે, તેથી સરકાર બનાવવાનો નિર્ણય એકલા ન લઈ શકીયે ગઈ કાલે સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અમે તેમના સમર્થન પત્રની રાહ જોતા રહ્યા પરંતુ સાંજ સુધી તે ન મળ્યો અમારે એકલાએ પત્ર આપવો યોગ્ય નહતો અમારી પાસે કુલ 98 ધારાસભ્યો છેમહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 18 દિવસથી ખેંચતાણ ચાલી રહી છે આ દરમિયાન રાજ્યપાલે ત્રીજી મોટી પાર્ટી એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે તે માટે એનસીપીને આજે સાંજે 830 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે
Recommended