વડાપ્રધાન પાક વીમા યોજના હવે ફરજિયાતને બદલે સ્વૈચ્છિક બનશે,કેબિનેટની બેઠક માં નિર્ણય
  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંવડાપ્રધાન પાક વીમા યોજના હવે ફરજિયાતને બદલે સ્વૈચ્છિક બનશે વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ બુધવારે કેબિનેટની બેઠકમાં આ સુધારાને મંજૂરી અપાઈ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે પહેલાં વીમાની રકમમાંથી લોનની રકમ કાપી લેવાતી હતી હવે એવું નહીં કરી શકાય યોજના હેઠળ હાલ કેન્દ્ર અને રાજ્ય પ્રીમિયમનો 50-50 ટકા હિસ્સો ચૂકવે છે પણ હવે પૂર્વોત્તરના ખેડૂતો માટે કેન્દ્ર પ્રીમિયમનો 90 ટકા અને રાજ્ય 10 ટકા હિસ્સો આપશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું
Recommended