અયોધ્યા મામલે આજે સવારે 10-30 વાગ્યે સુપ્રીમ કોર્ટ ચૂકાદો સંભળાવશે
  • 4 years ago
Speed Newscમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંઅયોધ્યા મામલે આજે સવારે 10-30 વાગ્યે સુપ્રીમ કોર્ટ ચૂકાદો સંભળાવશેચીફ જસ્ટીસ ગોગોઈની અધ્યક્ષતા વાળી 5 જજોની ખંડપીઠે 6 ઓગષ્ટથી દરરોજ એમ 40 દિવસ સુધી સુનાવણી હાથ ધરી હતીઅયોધ્યામાં 277 એકર વિવાદીત ભૂમિ 3 પક્ષકારો સુન્ની વકફ બોર્ડ,નિર્મોહી અખાડા અને રામ લલા વિરાજમાન વચ્ચે સરખા ભાગે વહેંચતા હાઈકોર્ટના સપ્ટેમ્બર 2010ના ચૂકાદાના વિરોધમાં સુપ્રીમમાં જેતે સમયે અરજીઓ દાખલ થઈ હતી
Recommended