આગ્રા નજીક બસ નાળામાં ખાબકી, 29 લોકોના મોત
  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઆગ્રા નજીક એક દુર્ઘટનામાં લખનઉંથી દિલ્હીઆવી રહેલી બસ નાળામાં ખાબકી છેઆ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાછેઆ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે ત્યારે આ મૃત્યુઆંક વધી શકે છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું
Recommended