યૂપી-બિહારમાં પૂરનો પ્રકોપ,અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત
  • 5 years ago
ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે સપ્ટેમ્બરના અંતમાં થયેલા ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ઉત્તર પ્રદેશ અને બિહારમાં પૂરના કારણે 100થી વધુ લોકોના મોત થયા છે બિહારમાં અત્યાર સુધી 29 અને યુપીમાં કુલ 107 લોકો તેમના જીવ ગુમાવી ચૂક્યા છે બિહારના 22 જિલ્લામાં પૂરનું જોખમ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ સુધી હજી પણ વરસાદમાં રાહત મળવાની શક્યતા નથી
Recommended