Speed News: સુરત અગ્નિકાંડમાં તંત્રની બેદરકારી સામે આવી
  • 5 years ago
પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરી કે, આ દુર્ઘટના માટે તંત્ર જ જવાબદાર છે DGVCLના 400 પાનાંના રિપોર્ટ મુજબ આ બિલ્ડિંગમાં એક પણ એસી નથી ફાયર વિભાગે પણ ફાયર સેફ્ટીની તપાસ કરી ન હતી પાલિકાના કહેવા પ્રમાણે ઇમ્પેક્ટ ફીની પ્રોસેસ પૂરી થયા બાદ ડોમ બન્યા હતા, પોલીસે ગુગલ મેપને આધારે તપાસ કરી તો 2012માં તક્ષશિલામાં ડોમ હતા જ નહીં
Recommended