ફાયર સેફ્ટીની NOC ન મળી તો સંચાલકે કલેક્ટર કચેરીના બગીચામાં ટ્યૂશન આપ્યું
  • 5 years ago
પાલનપુર: સુરતના અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું તંત્રએ ટ્યુશન સંચાલકોને ફાયર સેફ્ટીના સાધનો પુરા પાડવા તાકીદ કરી છે તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરી દેવાયા છે પાલનપુરમાં પણ ટ્યૂશન સંચાલકોને એનઓસી ન મળતા ક્લાસિસ બંધ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તેમ માટે કલેક્ટર કચેરીમાં ભણાવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે
Recommended