અમેઠી પહોંચ્યાં સ્મૃતિ ઈરાની, મૃતકની અર્થીને કાંધ આપી
  • 5 years ago
ગૌરીગંજ વિસ્તારના બરૌલિયા ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્ર સિંહની શનિવારે મોડી રાતે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે સુરેન્દ્ર સિંહને સ્મૃતિ ઈરાનીના ખાસ સહયોગી માનવામાં આવતા હતા તેમણે સ્મૃતિની જીતમાં ખૂબ મોટી ભૂમિકા નીભાવી હતી ઘટનાની માહિતી મળતાં જ સ્મૃતિ ઈરાની દિલ્હીથી અમેઠી પહોંચ્યાહતા અહીં તેમણે મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી સ્મૃતિએ સુરેન્દ્ર સિંહની અરથીને કાંધ પણ આપી હતી સ્મૃતિની સાથે યોગી સરકારના મંત્રી મોહસિન રઝા પણ હાજર હતા સુરેન્દ્રના દીકરાએ આ કેસમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પર શંકા વ્યક્ત કરી છે
Recommended