કેદારનાથમાં પૂજા-અર્ચના કરી, હવે ગુફામાં ધ્યાન ધરવા બેઠા મોદી

  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથ અને 19 મેના રોજ બદ્રીનાથ જવાના છે લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરો થયા પછી વડાપ્રધાન મોદી બાબા કેદારનાથના આશીર્વાદ લેવા પહોંચ્યા છે અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી આ દરમિયાન વડાપ્રધાને અહીં વિકાસકાર્યોના પ્રોજેક્ટનો પણ રિવ્યૂ કર્યો હતો

વડાપ્રધાન આજે અહીં બનેલી ગુફાઓમાં ધ્યાન પણ કરશે વડાપ્રધાન કેદારનાથમાં જ રાત્રિ રોકાણ કરવાના છે પીએમ મોદીની આ યાત્રાને ધ્યાનમાં રાખીને પ્રશાસન, પોલીસ અને એસપીજી દ્વારા બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે

Recommended