ગુલામનબી આઝાદે કહ્યું-અમારું એક જ લક્ષ્ય NDAને સરકાર બનાવવાથી રોકવી

  • 5 years ago
કોંગ્રેસ મહાસચિવ ગુલામનબી આઝાદે કહ્યું કે અમારું લક્ષ્ય એનડીએને કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવવાથી રોકવાનું છે તેમનું કહેવું છે કે ચૂંટણી પછી કોઈ કોંગ્રેસના પક્ષમાં લોકોની સહમતી બનશે તો જ તેઓ સરકારનું નેતૃત્વ કરવા માટે તૈયાર થશે, પરંતુ જો વડાપ્રધાન પદની ઓફર નહીં મળે તો પણ તેમના પક્ષ માટે આ વાત કોઈ મોટો મુદ્દો નહીં હોય

Recommended