બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિઃ ગૃહમંત્રી પ્રદીપસિંહે કહ્યું, પરીક્ષાર્થીઓનું સૂચન સ્વીકારવા સરકાર લગભગ તૈયાર
  • 4 years ago
વડોદરા: બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇને આંદોલન ઉગ્ર બનતા અને પરીક્ષાર્થીઓ ટસના મસ ન થતાં આખરે 24 કલાક બાદ સરકાર ઝુકી છે, આંદોલન અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે સરકાર સંવેદનશીલ છે, ઉમેદવારોને ઠંડીમાં રહેવું પડ્યું તેનું દુઃખ છે સરકારની લાગણી ઉમેદવારો સાથે છે પરીક્ષાર્થીઓનું સૂચન સ્વીકારવા સરકાર લગભગ તૈયાર છે
Recommended