Speed News: બાલાકોટ એર સ્ટ્રાઇક અંગે ઇટાલિયન પત્રકારનો દાવો, 45 આતંકી હજુ હોસ્પિટલમાં
  • 5 years ago
પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઇક મામલે ઇટાલિયન પત્રકાર ફ્રેન્સેસા મેરિનોએ દાવો કર્યો છે કે, એર સ્ટ્રાઇકમાં ઘાયલ થયેલા 45 આતંકીઓની આર્મી કેમ્પ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને સારવાર દરમિયાન 20ના મોત પણ થયા છેપાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઇક મામલે ઇટાલિયન પત્રકાર ફ્રેન્સેસા મેરિનોએ દાવો કર્યો છે કે, એર સ્ટ્રાઇકમાં ઘાયલ થયેલા 45 આતંકીઓની આર્મી કેમ્પ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને સારવાર દરમિયાન 20ના મોત પણ થયા છે
Recommended