Speed News: ગુજરાતમાં પાકિસ્તાન દ્વારા આતંકી હુમલાના ખતરો

  • 5 years ago
ગુજરાતમાં પાકિસ્તાન દ્વારા આતંકી હુમલાના ખતરા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે
કંડલા આસપાસ આતંકીઓ અન્ડર વોટર હુમલો કરી શકે છે ઠોસ ઈનપુટ પછી રાજ્યના દરિયાકિનારા પર સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે નિર્જન ટાપુઓ પર પણ ડ્રોનથી નજર રખાઈ રહી છે BSF, કોસ્ટગાર્ડ સહિત મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છેભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છેજેમાં રવિશ કુમારે કહ્યું છે કે, ‘ભારતના આંતરિક મામલા વિશે પાકિસ્તાનના નેતાઓએ કરેલાં નિવેદનની અમે વખોડીએ છીએ’ આ ઉપરાંત તમણે કહ્યું કે, ‘પાકિસ્તાનના મંત્રી શેખ રશીદનું નિવેદન ભારતનો માહોલ ખરાબ કરવા માટે આપવામાં આવ્યું છે’

Recommended