રાહુલ ગાંધીની નાગરિકતા વિશે સવાલ ઉભા થયા, પ્રિયંકાએ કહ્યું ‘બકવાસ છે’
  • 5 years ago
નાગરિકતા વિશે ઉભા થઈ રહેલા સવાલો વિશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારેકોંગ્રેસઅધ્યક્ષરાહુલ ગાંધીને નોટિસ આપી છેભાજપનેતા અને રાજ્યસભા સાંસદસુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદના આધારે રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી છે અને તેમની પાસે 15 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે સ્વામી ઘણાં સમયથી આરોપ લગાવી રહ્યા હતા કે, રાહુલ બ્રિટિશ નાગરિક છે આ સમગ્ર વિવાદ વિશે કોંગ્રેસ મહાસચિવપ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સમગ્ર દેશ જાણે છે કે રાહુલ ગાંધી ભારતીય છે બધાની સામે તેમનો જનમ-ઉછેર થયો છે બાકી બધી વાતો બકવાસ છે
Recommended