શિવસેનાના સંજય રાઉતે કહ્યું- જે નક્કી છે તે વિશે જ વાત થાય
  • 4 years ago
શિવસેના નેતા સંજય રાઉતે બુધવારે ફરી બીજેપી પર પ્રહાર કરતા કહ્યું છે કે, મુખ્યમંત્રી પદ માટે જે સહમતી થઈ હતી અને અમે તેના આધારે જ ચૂંટણી લડી હતી અને ગઠબંધન થયું હતું હવે કોઈ નવો પ્રસ્તાવ આવશે પણ નહીં અને જશે પણ નહીં જે પ્રસ્તાવ નક્કી થયો છે તે વિશે જ વાત કરવામાં આવશે
Recommended