સિહોરના જગદીશવરાનંદ સોસાયટીના વિસ્તારના લોકો છેલ્લા ચાર મહિનાથી ગટરના પાણીમાં હેરાન થઈ રહ્યા
- last year
સિહોરના જગદીશવરાનંદ સોસાયટીના વિસ્તારના લોકો છેલ્લા ચાર મહિનાથી ગટરના પાણીમાં હેરાન થઈ રહ્યા હતા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા તંત્ર જેસીબી ટ્રેક્ટર લઈને પહોચ્યું..