પાટીદારના ગઢમાં PM મોદીની જનસભા

  • last year
સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યો હતો. એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધી મિની રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વરાછા પ્રવેશ તરફ સીમાડા નાકા પાસે રૂટ રોડ પર 3 કિમી સુધી બેરિકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. 28 કિલોમીટરનો રૂટ 8 જેટલી વિધાનસભા બેઠકોને આવરી લીધી હતી.

Recommended