T20 વર્લ્ડકપ બાદ ત્રણ દેશના કેપ્ટન લઈ શકે છે સંન્યાસ
  • last year
T20 વર્લ્ડ કપ 2022 ઘણી ટીમો માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સુપર-12 રાઉન્ડથી આગળ વધી શક્યું નથી. અન્ય ઘણી ટીમોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેનો દોષ કેપ્ટનો પર આવી શકે છે. ઓછામાં ઓછા 3 એવા કેપ્ટન છે જે આ ટૂર્નામેન્ટ પછી નિવૃત્તિ લઈ શકે છે.
Recommended