મોરબી દુર્ઘટનામાં ખરેડી ગામના 3 લોકોના કરુણ મોત,લોકો હિબકે ચડ્યાં

  • 2 years ago
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળમૂખો બની આવી છે. ત્યારે આ ઘટનામાં કાલાવડ તાલુકાના ખરેડીના 3 લોકોના મૃત્યુ થયા છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડીના 3 લોકોના મૃત્યુ નીપજતા પરિવારમાં દુ:ખનું આભ ફાટ્યું છે.

Recommended