મિથુન ચક્રવર્તીએ CM મમતા બેનર્જીને લીધા આડે હાથ, કહી નાખી મોટી વાત

  • 2 years ago
ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ ફરી મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, શાસક ટીએમસીના 21 ધારાસભ્યો હજુ પણ તેમની સાથે સીધા સંપર્કમાં છે. મેં આ પહેલા કહ્યું હતું અને પછી કહું છું, હું મારી વાત પર અડગ છું. બસ સમયની રાહ જુઓ. મિથુન શનિવારે કોલકાતામાં બીજેપી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, ત્યારે આ મુજબ દાવો કર્યો હતો.

Recommended