અનેક જગ્યાએ ઝરણા નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા
- 2 years ago
સાબરકાંઠાના ઈડરમાં અજય ગઢ પરથી ઝરણા નીકળી આવ્યા છે. જેમાં ગઢ પર અનેક જગ્યાએ ઝરણા નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા છે. તેમાં ઉમાશંકર જોષીની પંક્તિ આ ઝરણાને
જોઈ યાદ આવે છે કે ભોમીયા વીના મારે ભમવાથા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી તી...આહલાદક દ્રશ્યો જોઈ હર કોઈ હાલ મોહિત થઈ ગયુ છે.
જોઈ યાદ આવે છે કે ભોમીયા વીના મારે ભમવાથા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી તી...આહલાદક દ્રશ્યો જોઈ હર કોઈ હાલ મોહિત થઈ ગયુ છે.