યાત્રાધામ શામળાજી મંદિરમાં નંદોત્સવની ઉજવણી

  • 2 years ago
ગઈકાલે તમામ કૃષ્ણ મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઇ હતી. જે બાદ આજે કૃશ મંદિરોમાં નંદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાનના જન્મ બાદ તેમણે પારણીયે ઝુલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિર શામળાજીમાં પણ આજે ભવ્ય નંદ ઉત્સવ ઉજવાયો હતો.

Recommended