તળાવની ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો

  • 2 years ago
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલું માનસરોવર તળાવ ગંદકીનું તળાવ બન્યું છે શહેરની પાલીકા દ્વારા શહેરનું દૂષિત પાણી આ તળાવમાં ઠાલવી દેવાતા તળાવની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય ઉઠ્યું છે.ત્યારે આ પરિસ્થિતિ થી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો માનસરોવર ખાતે એકઠા થયા અને પાલિકા તેમજ સરકાર વિરુધ્ધ નારેબાજી કરી વહેલી તકે આ તળાવનું શુદ્ધિકરણ કરવામાં આવે એવી માંગ કરી છે.

Recommended