બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંતને લોકઅપમાં અનુયાયીઓ ભોજન અને ઠંડા પીણા પહોંચાડે છે

  • 4 years ago
2180 લાખની છેતરપિંડીમાં બગલામુખી મંદિરનો પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાય હાલ 4 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે આ દરમિયાન પ્રશાંત ઉપાધ્યાયને લોકઅપમાં વીઆઇપી ટ્રીટમેન્ટ મળી રહી હોવાનું સામે આવ્યું છે પાખંડી પ્રશાંતને તેની મહિલા અનુયાયીઓ પોલીસ સ્ટેશનમાં બેરોકટોક જમવાનુ અને ઠંડા પીણા આપી રહી છે જોકે મીડિયાકર્મીઓએ આ અંગે સવાલ પૂછતા પોલીસે મહિલા અનુયાયીને ખખડાવી હતી

Recommended