અમદાવાદમાં 21 ફેબ્રુઆરીની સાંજથી ‘સ્વરોત્સવ’નો પ્રારંભ
- 4 years ago
અમદાવાદમાં 21 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે ‘સ્વરોત્સવ’નો પ્રારંભ થયો છે ‘સ્વરોત્સવ’ના પ્રથમ દિવસે ભૂમિ ત્રિવેદીએ ‘વાગ્યો રે ઢોલ’ સાથે પ્રારંભકરાવ્યોતો બાદમાં રંગભૂમિની મોસમ,ફિલમની ફોરમમાં પ્રતિક ગાંધી,ચિરાગ વોરા,સંજય ગોરડિયાએ જલસો કરાવ્યોપદ્મશ્રી સરિતા જોષીની વિશેષ ઉપસ્થિતીથી ફરી ‘સંતુ રંગીલી’ના એક દ્રશ્યનું મંચન થયુંપદ્મશ્રી ભીખુદાન ગઢવીએ પણ લોકસાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો