પીઠી ચોળવાની વિધિ ચાલતી હતી અને 3 શખ્સોએ હુમલો કરતા વરરાજો પોલીસ સ્ટેશન પહોંચ્યો
  • 4 years ago
ઉના:ઉનાના ખોડિયારનગરમાં વરરાજાની પીઠી ચોળવાની વિધિ ચાલતી હતી અને અજાણ્યા ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો વરરાજાને માર પડતા જ ફરિયાદ નોંધાવવા વરરાજો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો સાથે ઘરના 4 વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હતો પોલીસે વરરાજાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે
Recommended