અમિત શાહના રાહુલ પર પ્રહાર,કહ્યું-કાયદો ન વાંચ્યો હોય તો ઈટલીમાં ટ્રાન્સલેટ કરીને મોકલાવી શકુ છું
  • 4 years ago
જોધપુર:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે નાગરિકતા સંશોધન એક્ટના પક્ષમાં રાજસ્થાનના જોધપુરમાં જનસભા કરી હતી આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા અમિત શાહે કહ્યું હતું કે, જેટલી પર ગેરસમજ ફેલાવવી હોય તે ફેલાવી દો પરંતુ બીજેપી આ મામલે એક ઈંચ પણ પીછેહટ નહીં કરે
Recommended