મોદીએ કહ્યું, સળગાવવું હોય તો મારું પૂતળું સળગાવો, ગરીબનું ઘર નહીં
  • 4 years ago
રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલીને સંબોધિત કરતી વખતે પીએમએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા સાથે જ તેમણે પોલીસ પર થતા હુમલાઓ અંગે પણ ચિંતાવ્યક્ત કરતાં કહ્યું હતું કે પોલીસ મદદ કરતી વખતે ધર્મ-જાતિને નથી જોતી આવા હુમલા જોઈને દેશની 100 વર્ષ જૂની પાર્ટી શાંતિના બે શબ્દ કહેવા માટે પણ તૈયાર નથી તેવુંનિવેદન પણ વડાપ્રધાને આપ્યું હતું
Recommended